Ganivar Shri Vairagyarativijayji

સંગીતના અદ્ભુત ફાયદા Benefits of listening to music on the brain

સંગીત કળા : મન, મગજ અને માનવજીવન પર સંગીતના અદભુત લાભ

માનવજીવનમાં કળાનું સ્થાન અત્યંત મહત્વનું છે. દરેક કળાનો સીધો સંબંધ માનવીના ભાવાત્મક સ્તર સાથે જોડાયેલો છે. જ્યારે કોઈ કળાને શાસ્ત્રીય સ્વરૂપ આપવામાં આવે છે ત્યારે તેના માટે રચાયેલ નિયમો એ કળાનો મૂળ આધાર બને છે. શાસ્ત્રોમાં ચોસઠ કળાનો ઉલ્લેખ આવે છે, જેમાં પાંચ લલિત કળાઓ — કાવ્યકળા, સંગીતકળા, ચિત્રકળા, મૂર્તિકલાપ્રકાર અને શિલ્પકળા માનવની કોમળ ભાવનાઓનું […]

સંગીત કળા : મન, મગજ અને માનવજીવન પર સંગીતના અદભુત લાભ Read More »

monk 517526 1920

“भारतीय संस्कृति का मूल विचार क्या है? स्वहित और सर्वहित की गहरी समझ

भारतीय संस्कृति का मूल विचार: स्वहित और सर्वहित का अद्भुत संतुलन भारतीय संस्कृति का मूल विचार सिर्फ पूजा, परंपराओं और धार्मिक क्रियाओं से नहीं बनता, बल्कि उसके पीछे छिपे हुए गहरे “विचार” से बनता है। भारतीय चिंतन कहता है कि स्वहित (Self-Welfare) और सर्वहित (Universal Welfare) दोनों एक ही धारा के दो किनारे हैं।“आ नो

“भारतीय संस्कृति का मूल विचार क्या है? स्वहित और सर्वहित की गहरी समझ Read More »

મહારાજજીના વ્યાખ્યાનોનો ભાવાનુવાદ : એક વિચારબીજથી આધ્યાત્મિક સાધના સુધીની યાત્રા

વિ.સં. ૨૦૪૮ના શિયાળાનો સમય હતો. મહારાજજી (મારા ગુરુદેવ ૫૨મ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા) સ્મૃતિશેષ થયાને છ–એક મહિના થયા હશે. પાછીયાની પોળના ઉપાશ્રયમાં પ્રસંગ નિમિત્તે સ્થિરતા હતી. એક સાંજે મારા શિક્ષાદાતા ૫૨મ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂ.મ.ને વંદન કરવા ગયો. ત્યારે તેમણે વાત છેડી કે મહારાજજીના ગુરુમહારાજ, સિદ્ધાંત મહોદધિ પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય

મહારાજજીના વ્યાખ્યાનોનો ભાવાનુવાદ : એક વિચારબીજથી આધ્યાત્મિક સાધના સુધીની યાત્રા Read More »